Breaking News
0

યુવાશક્તિના સામર્થ્યથી દેશ વિકાસની નવી ઊંચાઇ હાસલ કરશે : રાજ્યપાલ

નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલા ૧૪માં ટ્રાઇબલ યૂથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના અદિવાસી યુવાઓ સાથે સંવાદ કરતા રાજ્યપાલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંને ડી.વાય.એસ.પી.ની બદલી : મહીસાગરના હાર્દિક પ્રજાપતિ તથા ગીર-સોમનાથના પરમારને દ્વારકા જિલ્લામાં મુકાયા

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ ૭૬ જેટલા ડીવાયએસપી તથા સમકક્ષ દરજ્જાના અધિકારીઓના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ફરજ બજાવતા બંને…

Breaking News
0

ખંભાળિયાના ભાડથર ગામે જેસીબીમાં આગના બનાવથી ભારે ચકચાર

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ગઈકાલે રાત્રે એક જેસીબી મશીનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે એક…

Breaking News
0

ખંભાળિયામાં નવ નિર્મિત ડિસ્ટ્રીકટ કોર્ટનું આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જે અંતર્ગત આજરોજ શનિવારે સાંજે ચારથી છ દરમ્યાન ઈ-લોકાર્પણ…

Breaking News
0

દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણીનો જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં પ્રારંભ

દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ છવાયેલો છે અને આજથી આગીયારસનાં દિવસથી જ તહેવારોની ઉજવણીનો પ્રારંભ થયો છે અને જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં ઉત્સાહનો માહોલ પ્રવર્તિ રહ્યો…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિરે આવતીકાલથી દિપોત્સવ પર્વની ઉજવણીનો પ્રારંભ

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર કે જયાં ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો અહી આવનારા ભકતજનોની અને હરીભકતોની મનોકામનાં પૂર્ણ કરે છે લોકોની આસ્થાનાં કેન્દ્ર…

Breaking News
0

આવતીકાલે શનિવારે ધનતેરસ 

આસો વદ બારસને શનિવારે તા.૨૨-૧૦-૨૦૨૨ના દિવસે ધનતેરસ છે. સાંજના ૬ઃ૦૨ વાગ્યા સુધી બારસ છે. ત્યારબાદ તેરસ તિથી છે. ધન તેરસનું મહત્વ પ્રદોષ કાળનું હોવાથી શનિવારે બારસના દિવસે ધન તેરસ માનાવામાં…

Breaking News
0

જૂનાગઢમાં અભ્યાસમાં નબળી હોવાને કારણે લાગી આવતા ધો.૧રની વિદ્યાર્થીનીનો આપઘાત

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રાધેશ્યામ એપાર્ટમેન્ટ, બ્લોક નં.૩૦૩, ગાયત્રી સ્કૂલની બાજુમાં રહેતી બંસી ઉદયભાઈ દવે(ઉ.વ.૧૬) નામની બાળા ધો.૧રમાં અભ્યાસ કરતી હોય અને અભ્યાસમાં નબળી હોય અને જે કારણે તેને લાગી…

Breaking News
0

જૂનાગઢમાં વણઝારી ચોકમાં આવેલ ગેબનશાહ બાપુના ઉર્ષની ઉજવણી

જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકમાં આવેલ હઝરત ગેબનશાહપીરની દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા.ર૧-૧૦-રરને શુક્રવારના રોજ ઉર્ષની ઉજવણી કરવામાં આવશે. વણઝારી ચોકમાં આવેલ ગેબનશાહપીરની દરગાહ એ હિન્દુ-મુસ્લીમ…

Breaking News
0

જૂનાગઢ ડીસીએફ ડો. સુનિલ બેરવાલ(આઈએફએસ)ની રાજપીપલા ખાતે બદલી તેમની જગ્યાએ અક્ષય જાેશી(આઈએફએસ) મુકાયા

જૂનાગઢ નોર્મલ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ(આઈએફએસ)ની રાજપીપલા ખાતે આવેલ ફોરેસ્ટ કોલેજના પ્રિન્સિપાલ તરીકે બદલી થઇ છે. તેની જગ્યાએ અક્ષય જાેશી(આઈએફએસ)ને મુકાયા છે. બંને અધિકારીની સામસામે બદલી…

1 248 249 250 251 252 1,276