જૂનાગઢ રેલ્વેનાં નિવૃત્ત આઈઓડબલ્યુ મહેન્દ્રભાઈ જાેષીનું અવસાન
સુરતનાં વાલોડમાં પ્રાર્થનાસભા-બેસણું જૂનાગઢ રેલ્વેમાં આઈઓડબલ્યુ તરીકે ફરજ બજાવી ખુબ લોકચાહના મેળવેલ એવા પ્રમાણીક અને નિષ્ઠાવાન અધિકારી મહેન્દ્રભાઈ ડી. જાેષી (ઉ.વ. ૮૬) તે સ્વ. આશાબેનનાં પતિ, તિતિક્ષાબેન, ગીરાબેન જાેષી (કોર્પોરેશન,…