માણાવદર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાલુકાનું ભવ્ય પથ સંચલન અને શસ્ત્ર પૂજન યોજાયું
હિન્દુ નાગરિકોને દિશા આપવાનાં કામ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ વ્યકિ નિર્માણનું કાર્ય કરે છે. વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સંઘનાં સ્વયંસેવકો દ્વારા થાય છે. દેશની વાસ્તવિક ઈતિહાસને સમજીને…