Breaking News
0

જૂનાગઢ અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બાળાઓ રાજ્ય કક્ષાએ ઝળકી

શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્ય શાખા તેમજ અંધ કલ્યાણ મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુ રાસ-ગરબા હરીફાઈમાં જૂનાગઢની અંધકન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનો પ્રાચીન ગરબા હરીફાઈમાં રાજ્યભરમાં બીજા નંબરે આવેલ…

Breaking News
0

જૂનાગઢમાં રાજગોર મહિલા સંગઠન દ્વારા વેલકમ નવરાત્રી કાર્યક્રમ યોજાયો

ક્ષય વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓએ તા. ૧૯થી શરૂ કરેલ તમામ પ્રકારની કામગીરી સ્થગીત સહિતનાં આંદોલન અન્વયે એક અઠવાડીયું વિતી જવા છતાં ઉચ્ચકક્ષાએથી કોઈપણ પ્રકારનાં સકારાત્મક પગલા લેવામાં આવેલ ન હોય જીઆસીએસયુના…

Breaking News
0

રાહુલ ગાંધીના ૮ વચનો સાથે વંથલી કોંગ્રેસના હોદ્દેદારો જનતા દરબારમાં : ચુંટણી પ્રચારના શ્રીગણેશ

વંથલી શહેર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભારતીય યુવાઓનાં આદર્શ રાહુલ ગાંધી દ્વારા અપાયેલ આઠ વચનોનાં પ્રચાર પ્રસાર અર્થે જનતા દરબારમાં પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અને રાજસ્થાન સરકારના…

Breaking News
0

સ્વ. ડો. મિલાપસિંહ પઢીયારની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે જૂનાગઢ ખાતે નેત્રરોગ તેમજ અન્ય રોગ નિદાન કેમ્પ યોજાયો

શ્રી ગાયત્રી શકિત પીઠ પરીવાર દ્વારા નેત્રરોગ તેમજ અન્ય રોગ નિદાન અને સારવારનો કેમ્પ તા. ર૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાયેલ હતો. આ સમગ્ર કેમ્પ સ્વ. મિલાપસિંહ પઢીયારની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે…

Breaking News
0

વિસાવદર ખાતે કનુભાઈ ભાલાળા વિદેશ પ્રવાસેથી પરત ફરતા કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્વાગત

ગઈકાલે છેલ્લા દોઢ માસથી વિદેશ પ્રવાસે ગયેલ પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા વિસાવદર વતનમાં પરત ફરતા કાર્યકરો અને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરો દ્વારા એવી વેદના…

Breaking News
0

પ્રથમ નવરાત્રીમાં શૈલપુત્રીની પૂજા

શૈલપુત્રીની પૂજા માં નવદુર્ગાનું પહેલું સ્વરૂપ શૈલપુત્રીના નામથી ઓળખાય છે. માતાજીએ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો હોવાથી શૈલપુત્રી નામ પડેલ. માતાજીના હાથમાં ત્રિશૂલ અને કમળ પુષ્પ સુશોભિત છે.…

Breaking News
0

વેરાવળના ખારવાવાડમાં જર્જરિત મકાન ધરાશાયી, ફાયરટીમે મહિલાને બચાવી

વેરાવળના મચ્છી માર્કેટ, રાયલી ગોદામ, ખારવાવાડ પાસે જર્જરિત મકાન પડવાથી એક મહિલા તેના કાટમાળ હેઠળ દબાયા હતાં. આ ઘટનાની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાને હેમખેમ ઉગાર્યા…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૬મી જન્મજયંતિ ઉજવવામાં આવી

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના દરેક વોર્ડમાં તથા મહાનગરનાં મુખ્ય કાર્યાલય ખાતે પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની ૧૦૬મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. સાથે…

Breaking News
0

નવરાત્રિમાં ભવાની માતા મંદિર ખાતે થયો ૯૦૪મી રામકથાનો શુભારંભ

અરબી સમુદ્રના કિનારા ઉપર નવરાત્રિના પરમપાવન દિવસોમાં ભવાની માતા મંદિર કતપર-મહુવા(ભાવનગર)થી રામકથાનો શુભારંભ થયો છે. કથા પ્રારંભે બાપુએ કહ્યું કે, પરામ્બા ભગવતી જગજનની માં ભવાનીની કૃપાથી અને એક દિવસ પછી…

Breaking News
0

રતિદાદાનાં આશ્રમ કેશોદ ખાતે પધારતા ભાઈશ્રી

ગિરનારી સાધક પૂ. રતીદાદાનાં કેશોદ સ્થિત આશ્રમ જય જગન્નાથ ખાતે પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝાએ પધરામણી કરી હતી. આ તકે હિંમાશુભાઈ જાેષી દ્વારા તેમનું પરંપરાગત રીતે શાસ્ત્રોકતવિધીથી સ્વાગત કરવામાં આવ્યું…

1 267 268 269 270 271 1,266