સોનારડી પાસે પરશુરામધામનું મુકતાનંદબાપુનાં હસ્તે બુધવારે ભૂમિપૂજન
જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી અને તેની ટીમ દ્વારા નિર્માણ થઈ રહેલ પરશુરામધામનું આગામી તા. પને બુધવાર દશેરાનાં પાવન દિવસે સવારે ૧૦.૩૦ અખિલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ…