ભાટિયામાં મતદાન જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું
લોકશાહીના મહાપર્વ વિધાનસભાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. ત્યારે કલ્યાણપુરની મામલતદાર કચેરી દ્વારા રાસોત્સવમાં મતદાન જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે…