ગુજરાત રાજય હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા યોજાઈ
ગુજરાત રાજ્ય હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા તા.૨૭-૯-૨૦૨૨ના અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન હોલ, આશ્રમ રોડ ખાતે મળી હતી. આ સભા અગાઉની બધી જ સાધારણ સભાઓ કરતા અલગ એ રીતે બની…
ગુજરાત રાજ્ય હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા તા.૨૭-૯-૨૦૨૨ના અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન હોલ, આશ્રમ રોડ ખાતે મળી હતી. આ સભા અગાઉની બધી જ સાધારણ સભાઓ કરતા અલગ એ રીતે બની…
ઠાકોરજી ગ્રુપ નામની ઈનામી યોજનાનો ઈનામી ડ્રો બહાર પાડવાનાં બહાના હેઠળ છેતરપીંડી કરી જૂનાગઢ ખાતે લક્ષ્મી જવેલર્સ પેઢીનાં વેપારીએ ઈનામી યોજનાની સ્કીમ બનાવી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી કુલ રૂા.૬,૩૧,૩૦૦નાં…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ સ્પોર્ટ્સ કોન્કલેવ-૨૦૨૨ને સંબોધતા જણાવ્યું હતું કે, રમતમાં ભાગ લેવો એ સૌથી મહત્વનું હોય છે, હારવું અને જીતવું એ પછીની વાત છે. ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમણે…
ગઈકાલે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પૂર્નઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.…
પોરબંદરનાં સાન્દીયતિ હરિમંદિર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં નવરાત્રી અનુષ્ઠાન ચાલી રહયા છે. દરમ્યાન ત્રીજા નોરતાએ ભવસાગરને પાર ઉતારવાવાળી માં ભગવતી કરૂણામયી માંને પૂ. ભાઈશ્રી દ્વારા ભાવપૂર્વક આનંદથી નૌકા વિહાર…
શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢ ગ્રુપ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ “સ્વાગતમ્ નવરાત્રી” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં માતૃસ્વરૂપા નાની ઉંમરની ૧૧ બાળાઓને ત્રિશૂલ-મુગટથી શણગારી, “માં”…
સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે આદ્યશક્તિ જગતજનની માં જગદંબાના નવલા નોરતાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢના મોતીબાગ વિસ્તાર નજીક આવેલ રાધાકૃષ્ણનગર ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે…
વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અંતર્ગત દુર્ગા વાહિની ટીમ દ્વારા જૂનાગઢની તમામ ગરબીમાં શસ્ત્ર પૂજન કરવાના છે એના આયોજનના ભાગ હેઠળ શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં છેલભાઈ જાેષી તેમજ તમામ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સ્થાપના ૧૯૭૨માં આર.ડી. આરદેશણાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા થઈ હતી. સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાની અધ્યક્ષતામાં મળેલી કારોબારીની બેઠકમાં આ…
ખંભાળિયા શહેરના રઘુવંશી જ્ઞાતિના યુવાઓ કાર્યકરો દ્વારા ચાલતા જલારામ ગ્રુપના ઉપક્રમે તાજેતરમાં સંપન્ન થયેલા દાંડિયા ક્લાસીસ બાદ નવરાત્રી પર્વને આવકારવા વેલકમ નવરાત્રી ૨૦૨૨ના કાર્યક્રમનું સુંદર આયોજન અત્રે જલારામ ચોક ખાતે…