Breaking News
0

માંગરોળનાં પીએસઆઈ પરમારની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી

માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.વી. પરમારની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં માળીયા પીએસઆઇ ચાવડા, માંગરોળ નવ નિયુક્ત પીએસઆઇ ભરતભાઈ માવદીયા સહિત પોલીસ સ્ટાફ…

Breaking News
0

લાંચ લેતા ઝડપાયેલા ભાટીયા પીએસસીના પૂર્વ તબિબને ત્રણ વર્ષની કેદ

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ખાતે વર્ષ ૨૦૦૫માં એક દાયણ પાસેથી રૂપિયા ૧,૫૦૦ની લાંચ લેતા રેડ હેન્ડેડ ઝડપાઈ ગયેલા પૂર્વ મેડિકલ ઓફિસર પવનસિંહ બળવંતસિંહ સિંગ સામે દ્વારકાની સેશન્સ તથા સ્પેશિયલ એસીબી સમક્ષ…

Breaking News
0

શકિતની આરાધનાનું પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ

શકિતની આરાધનાનું પર્વ નવરાત્રીનો આજથી ભકિતભાવ પૂર્વક શુભારંભ થયો છે. નવરાત્રીનાં નવે -નવ દિવસો માતાજીની આરાધનાનાં ભાગરૂપે દુહા, છંદ અને ગરબા ગવાશે. નાની બાળાઓ ગરબે ઘુમશે અને માતાજીની આરાધના કરશે…

Breaking News
0

જૂનાગઢ મહાનગર ભાજપા યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડ યોજાઇ

દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા પ્રદેશ યુવા અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની સુચનાથી ગુજરાતભરમાં રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન દોડનું…

Breaking News
0

જૂનાગઢ તીર્થધામ દામોદર કુંડ હજારો શ્રદ્ધાળુ ભાવિકો દ્વારા કરવામાં આવ્યું પિતૃતર્પણ

જૂનાગઢમાં ગિરનાર પર્વતમાંથી નીકળેલ સોનરખ નદી જ્યાં આવે છે ત્યાં આવેલા દામોદર કુંડમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો પિતૃ તર્પણ માટે ઉમટી પડ્યા હતા. સર્વપિતૃ અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી…

Breaking News
0

ગિરનારમાં માં અંબાજીનાં મંદિરે પ્રથમ નોરતે ઘટ સ્થાપન

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીના સાનિધ્યમાં આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે ઘટ સ્થાપન સાથે માતાજીનો વિશેષ સિંગાર, પૂજા, અર્ચન અને આરતીમાં ભાવિકોએ ભાગ લીધો…

Breaking News
0

વાડલા ફાટક નજીક ટ્રકે પિયાગો રીક્ષાને હડફેટે લેતા અકસ્માત : એકનું મૃત્યું

વંથલી તાલુકાનાં કોયલી વાડી વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ભગવાનભાઈ ભારાઈ રબારી (ઉ.વ.ર૩) એ ટાટા કંપનીનો ટ્રક નં. જીજે-૩૮-ટી – ૪૭૬૬નાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીએ પોતાનો ટ્રક પૂરઝડપે…

Breaking News
0

મુખ્યમંત્રીએ મોટેરા ખાતે ૩૬મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ૩૬મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી કરાવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ૩૬મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ…

Breaking News
0

પ્રથમ નોરતે મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ…

Breaking News
0

રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિ દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્માન કરાયું

રવિવારે રાષ્ટ્રીય એકતા કોમી એકતા દ્વારા દત્ત અને દાતારની પાવન ભૂમિ જૂનાગઢમાં પોલીસ પ્રજાનાં મિત્ર સુત્ર સાર્થક કરી લોકહિત માટે પ્રજાનાં હિત માટે સતત કાર્યશીલ રહેતા અને દરેક સમાજનાં ધાર્મિક…

1 274 275 276 277 278 1,274