Breaking News
0

કોંગ્રેસ કે સાથ ચલો મા કે દ્વાર રથ યાત્રાનું જૂનાગઢમાં આગમન : ઠેર-ઠેર સ્વાગત કરાયું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં નેજા હેઠળ ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર રથયાત્રાનું આજે પ્રદેશ અગ્રણી જગદીશભાઈ ઠાકોર, શકિતસિંહ ગોહીલ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતેથી શુભારંભ થયો હતો અને આ…

Breaking News
0

જૂનાગઢ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં રાસોત્સવમાં ખેલૈયાઓની રમઝટ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ જીલ્લો અને મહાનગર દ્વારા બાલાજી ફાર્મ ચોબારી ફાટક પાસે બ્રહ્મ પરીવારો માટે તદન ફ્રીમાં આયોજન કર્યુ છે. જેમાં લોકગાયક મયુર દવે, આરતીબેન અને તેની ટીમ ઓરકેસ્ટ્રાની…

Breaking News
0

અમદાવાદ શહેરમાં જે ડીવીઝનનાં પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા પ્રદિપસિંહ જાડેજા

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ડીવાયએસપીઓની બદલી ગૃહ વિભાગનાં અધિક સચિવ નિખીલ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ ડીવાયએસપી તરીકે પોણા ચાર વર્ષ ફરજ બજાવી પ્રજામાં લોકપ્રિયતા મેળવનાર ઝાંબાઝ પોલીસ…

Breaking News
0

જૂનાગઢનાં સીવીલ હોસ્પિટલનાં કેદી વોર્ડમાંથી નાસી છુટેલા કાચા કામનાં કેદીને પોલીસે ઝડપી લીધો

જૂનાગઢ સીવીલ હોસ્પિટલનાં વોર્ડ નં-પ૦૮માંથી સારવાર માટે આવેલો કાચા કામનો કેદી નાસી છુટયો હોય તેને પાર્કિંગમાંથી પોલીસે ઝડપી લીધો છે. આ બનાવ અંગે પોલીસ હેડકવાર્ટર ખાતે રહેતા આર્મડ એએસઆઈ અળખાભાઈ…

Breaking News
0

જૂનાગઢ મનપાનાં ડે. મેયર ગીરીશભાઈ કોટેચા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરે છે

જૂનાગઢ મનપાનાં ડેપ્યુટરી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સુપ્રિમો ગીરીશભાઈ કોટેચા છેલ્લા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરી ગૌસેવાનું પૂણ્ય પ્રાપ્ત કરી રહયા છે. જાેષીપરા વિસ્તારમાં આવેલ કેસરીયા…

Breaking News
0

રેશનકાર્ડ ધારકો માટે લોટરી, કેન્દ્ર સરકાર ઓક્ટોબરથી આ વિશેષ લાભ આપશે

આ યોજના હેઠળ શરૂઆતમાં એક પરિવારને એક કિલો ચણાની દાળ અને જરૂરી મસાલાની કીટ આપવામાં આવી હતી. અગાઉ આ યોજના માત્ર રેશનકાર્ડ ધારકો માટે હતી. બાદમાં જે ગરીબ પરિવારો પાસે…

Breaking News
0

વંથલી તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસીએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈ ૨જી ઓક્ટોબરથી હડતાળ ઉપર ઉતરવા મામલતદારને આવેદનપત્ર અપાયું

વંથલી મામલતદાર કચેરીએ વંથલી તાલુકાના ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના હોદેદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરાઈ હતી. આ મંગણીઓમાં મુખ્યત્વે પોષણક્ષમ, વિતરણઘટ મજરે મળવા, કોરોના કાળમાં અવસાન પામેલ વેપારીઓને…

Breaking News
0

કેશોદમાં નવ મહિના પહેલા લોકાર્પણ થયેલ પેટા જીલ્લા સિવીલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ

કેશોદમાં સિવીલ હોસ્પિટલમાં કેશોદ તાલુકા ઉપરાંત આજુબાજુના ચારથી વધુ તાલુકાના દર્દીઓ સારવાર અર્થે કેશોદની સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. દર્દીઓની સંખ્યા સામે હોસ્પિટલ બિલ્ડીંગ અને સ્ટાફ અપુરતો હોવાના કારણે વર્ષોથી…

Breaking News
0

જર્મન સરકારના ચંગુલમાંથી ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહિનાની માસુમ દિકરી “અરીહા” ને પરત ભારત લઈ આવવાની માંગ સાથે વેરાવળમાં જૈન સમાજે વિશાળ રેલી કાઢી સંવેદનાપત્ર પાઠવ્યું

જર્મનીમાં ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહિનાની માસુમ દિકરી “અરીહા” ને ત્યાંની સરકાર દ્વારા માતા-પિતાથી દુર પોસ્ટકેર સેન્ટરમાં મુકી દીધી હોય તેને પરત ભારતમાં લાવવા માટેની માંગ સાથે આજે વેરાવળમાં…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લાના સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહીં આવે તો ગાંધી જયંતિના દિનથી જાહેર અનાજ વિતરણ વ્યવસ્થાથી અચોક્કસ મુદત માટે અળગા રહેશે

ગીર સોમનાથ જિલ્લામાં પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાનો ચલાવતા પરવાનેદારો અઢી વર્ષથી તેઓને કનડગતા દસ જેટલા જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સ્થાનીકથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજુઆતો કરી…

1 275 276 277 278 279 1,278