ભાષાથી અભિવ્યક્તિ સંસ્કૃતિનો વિકાસ અને સંવર્ધન થાય છે : સાંસદ પૂનમબેન માડમ
ભાષાથી અભિવ્યક્તિ સંસ્કૃતિનો વિકાસ અને સંવર્ધન થાય છે તેમ જામનગર-દ્વારકા લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું. તેઓએ સુરત ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ભવ્ય અને ગરીમામય સમારોહમાં માનનીય વ્યકતવ્ય…