Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની અવિરત સવારી : ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ નિયમીત રીતે મેઘરાજા તેમનું હળવું વ્હાલ વરસાવે છે. ખંભાળિયા પંથકમાં ગઈકાલે સોમવારે રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે હળવા ઝાપટા…

Breaking News
0

માંગરોળ, કુકસવાડા, ચોરવાડનાં યુવાનોએ સારસંભાળ લઈ ર૭ પશુઓને સાજા કર્યા

લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. આ રોગની ઝપટે ચઢતા અનેક પશુઓ દરરોજ તડપીને દમ તોડી રહ્યા છે. ત્યારે માંગરોળ, કુકસવાડા અને ચોરવાડના યુવાનોની ટીમે રોગગ્રસ્ત ગૌવંશોને માર્કેટિંગ યાર્ડ ખાતે રાખી…

Breaking News
0

દ્વારકા : કલ્યાણપુર તાલુકામાં પાક નુકશાની સર્વે કરાવવાની કિસાન કોંગ્રેસની માંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાણે મેઘ મહેરરૂપી કુદરતની મહેરબાની વર્ષી હોય તેમ લાગી રહ્યું છે પરંતુ સતત વરસાદના કરને ખેડૂતોને ખૂબ જ મોટું નુકશાન થયું છે. ૧૪૨ ટકા વરસાદના કારણે ખેડૂતોએ…

Breaking News
0

ખંભાળિયામાં સાંસદ પુનમબેનના અધ્યક્ષ સ્થાને ૩૬૬ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા

દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંતર્ગત રૂા.૧૧.૬૪ કરોડના ખર્ચે વિકાસના ૩૬૬ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુનમબેન માડમે જણાવ્યું કે,…

Breaking News
0

ખંભાળિયામાં વિનામૂલ્યે આયુર્વેદિક કેમ્પ યોજાયો : મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે તાજેતરમાં સરકારના આયુષ વિભાગ તેમજ જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં…

Breaking News
0

જૂનાગઢમાં ચાર જિલ્લાના સરકારી કર્મચારીઓનાની વિવિધ માંગણીઓ સબબ મહારેલી યોજાઈ

સરકાર દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તમામ કર્મચારી આલમમાં ખુબ જ અસંતોષ અને ભારોભાર રોષની લાગણી વ્યાપી છે. કર્મચારીઓના પ્રશ્નો અને બંધારણીય મળવાપાત્ર હક્કની માંગણીઓનો કોઈ નિકાલ ના આવતા…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંનિષ્ઠ પ્રયાસોથી સહકારી ક્ષેત્રનું માળખું સુદ્રઢ બન્યું છે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમરેલીની અમર ડેરીના પટાંગણમાં વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સંયુકત વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત સહકાર ક્ષેત્ર સાથે જાેડાયેલા સભ્યોને સંબોધન…

Breaking News
0

જૂનાગઢ : હીરાનાં કારખાનામાંથી ૪ પેકેટ હીરાની ચોરી

વંથલી તાલુકાનાં નવલખી ગામે રહેતા શાંતીલાલ પ્રાગજીભાઈ વૈષ્ણ(ઉ.વ.પ૦)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીનાં હીરા ઘસવાનું કારખાનું આંબાવાડી, હીરા બજારમાં આવેલ છે ત્યાંથી ૪ પેકેટ હીરા નંગ-૪૯…

Breaking News
0

સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ ઉપર ૨૦૨ મારૂતિહાટની દુકાનોનું ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યુ

સોમનાથ આવી કેન્દ્રીય ગૃહમંત્રી એવા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહે મહાદેવને શીશ ઝુકાવી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. બાદમાં સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ…

Breaking News
0

જૂનાગઢ અકિલાનાં પત્રકાર સ્વ. સુર્યકાંતભાઈ જાેષીની આજે ૧પમી પૂણ્યતિથિ

જૂનાગઢ અકિલાનાં પત્રકાર સ્વ. સુર્યકાંતભાઈ જાેષીની આજે ૧પમી વાર્ષિક પૂણ્યતિથિ છે. ત્યારે સોશ્યલ મિડીયાનાં માધ્યમથી સાંજે ૬ વાગ્યાથી શ્રધ્ધાંજલી અર્પણ કરવા એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જૂનાગઢનાં મેયર ગીતાબેન…

1 284 285 286 287 288 1,266