Breaking News
0

જૂનાગઢના યુવાનોએ નેચર ફર્સ્ટ(પ્રથમ પ્રકૃતિ)ના માધ્યમથી જંગલ માટે સેવાની ધૂણી ધખાવી

છેલ્લા લાંબા સમયથી જાહેર કાર્યક્રમો વખતે ખાસ કરીને સરકારી સંસ્થાઓ અને નેતાઓ પ્રકૃતિની ખૂબ ચિંતા કરતા હોય તેવું ભાષણો આપીને સતત પ્રયત્ન કરતા રહે છે અને ક્યારેક સાહેબને ખૂબ ચિંતા…

Breaking News
0

જૂનાગઢની મેડીકલ કોલેજમાં ડીએનબી પીજી સીટ મળશે

દેશના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયાને જૂનાગઢની મેડીકલ કોલેજમાં ડીએનબી પીજીસીટ આ વર્ષથી જ ફાળવવા માટે પ્રદીપભાઈ ખીમાણી, હરેશભાઈ પરસાણા, ડો. ભાવેશભાઈ સુરેજા તથા ગોપાલભાઈ રાખોલિયા દ્વારા કરવામાં આવી હતી…

Breaking News
0

ખોડલ ફાર્મ, જાેષીપુરા ખાતે શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપ દ્વારા ઉજવાશે શ્રીબાઈ નવરાત્રી મહોત્સવ

શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ વિનુભાઈ ચાંડેગરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ જૂનાગઢ શહેરના સંયુક્ત ઉપક્રમે શ્રી સોરઠીયા પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા…

Breaking News
0

ઓસ્ટિન કામદાર સોસિયલ ગૃપ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

મયારામ આશ્રમ ગીરનાર રોડ જૂનાગઢ ખાતે ઓસ્ટિન કામદાર સોસિયલ ગૃપ દ્વારા ઓસ્ટિન એન્જિનિયરીંગ કંપની લિમિટેડના કર્મચારી ઓના બાળકોનો સન્માન સમારોહ યોજાયો જેમાં કે.જી. વિભાગથી લઈ ધોરણ બાર સુધીના કુલ સત્યોતેર…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે દિવેલા સંશોધનની રાષ્ટ્રીય કક્ષાની બે દિવસીય સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાની દિવેલા સંશોધન અંગેની સમીક્ષા બેઠક ભારત સરકાર દ્વારા નિમાયેલ કયુ.આર.ટી. ટીમ દ્વારા તા.૧૩-૧૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાઈ હતી. જેમાં સમગ્ર દેશમાંથી દિવેલા સંશોધન સાથે…

Breaking News
0

કેશોદમાં દવે પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

કેશોદમાં દવે પરીવાર દ્વારા ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન વિદ્વાન અને ભાગવત કથાના પ્રખર વક્તા એવા ડો. મહાદેવ પ્રસાદ મહેતા શાસ્ત્રીજીએ કહ્યું કે, સ્વ. કિશોરભાઈ નાનાલાલ દવે ચોક્કસ કોઈ…

Breaking News
0

શકિત પૂજન સમીતી જૂનાગઢ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

શકિત પૂજન (સમુહલગ્ન) સમીતી જૂનાગઢ દ્વારા ગઈકાલે સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં કેજીથી લઈ ધો. ૧ર સુધીનાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ સાથે પ્રોત્સાહીત કરવામાં આવેલ હતાં. તેમજ ધો. ૧ થી…

Breaking News
0

ભારતીય તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રદેશ ટીમની નિયુકતી કરાઈ

ભારતીય તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જાેષી દ્વારા પ્રદેશ ટીમની નિયુકતી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ત્રણ લોકોનો સમાવેશ કરવામાં છે. જેમાં સંગઠનમાં પ્રદેશ તરીકે જામનગર દક્ષિણ બેઠકનાં પ્રભારી…

Breaking News
0

કોડીનાર સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ અમુ બાપા જાનીનું ૧૦૦ વર્ષે અવસાન

કોડીનાર તાલુકા સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને છારીયા ઊને વાળ બ્રહ્મ સમાજના આજીવન પ્રમુખ એવા અમૃતલાલ જગજીવન જાની(ઉ.વ.૧૦૦)નું નિધન થયું છે. અમુ બાપાના હુલામણા નામથી જાણીતા એવા બાપાએ કોડીનાર નગરપાલિકાના…

Breaking News
0

મકતુપુર બીચની સફાઈ કરાઈ

સ્વચ્છ સાગર સુરક્ષિત સાગરએ આઝાદીના ૭૫ વર્ષ “અમૃત મહોત્સવ માંગરોળના મક્તુપુર બીચ ખાતે બિચ સફાઈ અભિયાન સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા “મક્તુપુર” દરિયા કિનારે ટીમના માંગરોળ તેમજ મક્તુપુરના સભ્યોએ…

1 287 288 289 290 291 1,276