અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડાનાં ડ્રીમને સાકાર કરવા ડો. સુભાષ યુનિવર્સિટીને સર્વશ્રેષ્ઠ બનાવવા જવાહરભાઈ ચાવડાનો નિર્ધાર
જૂનાગઢનાં અગ્રણી કેળવણીકાર અને ડો. સુભાષ એકેડમી સંસ્થાનાં આધ્યસ્થાપક શ્રી પેથલજીભાઈ ચાવડાએ શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી અને તેમની દીર્ઘદ્રષ્ટાને કારણે અનેક સંસ્થાઓ ડો. સુભાષ એકેડમીનાં કવરનેમ હેઠળ વટવૃક્ષ બની…