Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે અંદાજે ૯ લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ ઐતિહાસિક ર્નિણયો કર્યા

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જે રજૂઆતો કરવામાં આવી હતી તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અંદાજે ૯…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજમાં ‘યુવાનોમાં ફિટનેસ જાગૃતતા’ સંદર્ભે કાર્યક્રમ યોજાયો

રાજય સરકારના રમતગમત વિભાગ જિલ્લા કલેકટરની કચેરી તેમજ જૂનાગઢ જૂનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ અને કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ”૩૬મી નેશનલ ગેમ્સ(રાષ્ટ્રીય રમત) – ૨૦૨૨” અંર્તગત યુવાનોમાં ફિટનેસ…

Breaking News
0

ચેન્નાઇના આવડી એરબેઝ ઉપર કોડીનારના દુદાના ગામના એરફોર્સના જવાને સર્વિસ રિવોલ્વરથી ખુદને ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર

કોડીનાર તાલુકાના દુદાના ગામના એર ફોર્સમાં ફરજ બજાવતા ૨૨ વર્ષીય આશાસ્પદ યુવકે કોઈપણ કારણોસર ચેન્નાઈના આવડી એરફોર્સ બેઝ ઉપર પોતાની સર્વિસ રિવોલ્વરથી ખુદને ગોળી મારી આત્મ હત્યા કરી લેતા આ…

Breaking News
0

રાજ્યમાં ડિઝલના વધતા ભાવોથી માછીમારી વ્યવસાય ટકાવવો મુશ્કેલ હોય કાબુમાં કરવા ઉઠતી માંગ

તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ તેમના નિવાસ સ્થાને માછીમાર આગેવાનો સાથે મુલાકાત બેઠક કરી હતી. જેમાં રાજ્યના ઓખાથી ઉંમરગાવ સુધીની દરિયાઈ પટ્ટીના માછીમાર સમાજના પ્રતિનીધી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.…

Breaking News
0

ગુજરાતમાં ભાજપના અઢી દાયકાના શાસનમાં મૃતપાય સ્થિતિમાં ધકેલાઈ ગયેલા મત્સ્યધોગને બહાર લાવી માછીમારોને સમૃધ્ધ કરવા કોંગ્રેસ કટીબધ્ધ

ગુજરાતમાં ભાજપના અઢી દાયકાના શાસનમાં માછીમારોની હાલત કથળી ગયેલ છે અને મત્સ્યધોગ મૃતપાય સ્થિતિમાં પહોંચી ગયો છે. જેને ફરી ધમધમતો કરી માછીમારોને પગભર કરવાની નેમ હોવાનું કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય પૂંજાભાઈ…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન – મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ…

Breaking News
0

અમદાવાદ-બાવળામાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ સંપન્ન

સોલા રોડ, સાયન્સ સીટી, તક્ષશિલા સોસાયટીમાં અને બાવળાના ચાચરાવાડી વાસણા ગામમાં માતાના મૃત્યું પછીની તમામ વિધિઓ ફગાવીને અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ ભારે સફળતાથી સંપન્ન…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી દ્વારા પાંચ નિવૃત પ્રાધ્યાપકોનું થનારૂ ગરિમાપૂર્ણ સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી દ્વારા તાજેતરમાં નિવૃત થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. કમલેશભાઈ જાેષીપુરા, ભૌતિક શાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો. મિહિરભાઈ જાેષી, ઇલેક્ટ્રોનિક્સ ભવનના…

Breaking News
0

અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડાનાં ડ્રીમને સાકાર કરવા ડો. સુભાષ યુનિવર્સિટીને સર્વશ્રેષ્ઠ બનાવવા જવાહરભાઈ ચાવડાનો નિર્ધાર

જૂનાગઢનાં અગ્રણી કેળવણીકાર અને ડો. સુભાષ એકેડમી સંસ્થાનાં આધ્યસ્થાપક શ્રી પેથલજીભાઈ ચાવડાએ શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી અને તેમની દીર્ઘદ્રષ્ટાને કારણે અનેક સંસ્થાઓ ડો. સુભાષ એકેડમીનાં કવરનેમ હેઠળ વટવૃક્ષ બની…

Breaking News
0

જૂનાગઢમાં નિવૃત થયેલા સિનિયર સિટીઝનનાં રૂા.૧૧ લાખ પોલીસની મદદથી પરત મળ્યા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ…

1 290 291 292 293 294 1,277