માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટી ખાતે સાર્વજનિક ગણપતી ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન
માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટીના રહીશો દ્વારા પ્રથમ વખત સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાનો આયોજન કરાયું હતું. જેમાં ગણપતી બાપાની મહાઆરતી, પુજા, આરધના સાથે સમાજના લોકોમાં પર્યાવરણ તેમજ પ્રકૃતિ બચાવવા માટે પણ…