Breaking News
0

ગિરનાર જંગલમાંથી ૬૦ કિલો પ્લાસ્ટીકનો નાશ કરાયો

જૂનાગઢમાં નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૫૧ સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે.…

Breaking News
0

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલના હસ્તે ઘન કચરા વ્યવસ્થાપન માટેની ૧૫ ઈ-રીક્ષા અને ૫ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે ઘન કચરા વ્યવસ્થાપન માટેની ૧૫ ઈ-રીક્ષા અને ૫ એમ્બ્યુલન્સને કલેકટર કચેરી ખાતેથી લીલીઝંડી આપી જનસેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન- ગ્રામિણ અને જિલ્લા પંચાયતના…

Breaking News
0

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે જૂનાગઢ જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ્‌સનું પ્રેઝન્ટેશન નિહાળ્યું

ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કન્ઝ્‌યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલે જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રિય મંત્રીએ જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ અંગેનું પ્રેજન્ટેશન…

Breaking News
0

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે જૂનાગઢ જિલ્લા પંચાયત ભવનના સોલાર પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જૂનાગઢ જિલ્લા ભવનના સોલાર પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને મંત્રીએ જિલ્લા પંચાયતની આ પર્યાવરણ રક્ષક પહેલને બિરદાવી હતી. આ તકે ઇન્ચાર્જ કલેક્ટર મિરાંત પરિખે સોલાર પ્રોજેક્ટની…

Breaking News
0

જૂનાગઢ કલેકટર કચેરી, પ્રાંત કચેરી ખાતે ઈવીએમ-વીવીપેટનું નિદર્શન કેન્દ્ર કાર્યરત કરાયા

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર છે. આ ચૂંટણી ઇવીએમ-વીવીપેટ મશીનોથી કરવામાં આવી રહી છે. જેમાં બેલેટ યુનીટ, કંટ્રોલ યુનીટ તથા વીવીપેટનો મશીનનો ઉપયોગ થાય છે. નાગરિકો આ…

Breaking News
0

વેરાવળના ડારી ગામે સાતેક દિવસના નવજાત શીશુને સીમેન્ટની થેલીમાં પેક કરી અવાવરૂ ઝાડીઓમાં ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર

હાલ ગણેશોત્સવની રંગે ચંગે ઉજવણી ચાલી રહી છે પાંચ દિવસ સુધી ઘરમાં સ્થાપન કરી પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવા જાય છે ત્યારે લોકોની આંખોમાં આંસુ…

Breaking News
0

આર્ય મહિલા મંડળ જૂનાગઢ દ્વારા સુરભી યજ્ઞનો કાર્યક્રમ યોજાયો

આર્ય મહિલા મંડળ જૂનાગઢનો સપ્ટેમ્બર માસનો કાર્યક્રમ શરદઋતુને અનુલક્ષીને યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ ગાયોને લમ્પી વાયરસમાંથી મુક્તિ મળે એ માટે સુરભી યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી હતી. શરદઋતુ નિમિત્તે સ્વાદિષ્ટ…

Breaking News
0

વેરાવળમાં ૩૦૦ થી વધુ વિધ્નહર્તાની મૂર્તિઓનું વાજતે ગાજતે સામુહિક ર્વિસજન કરાયું

યાત્રાઘામ નગરી વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો અને અનેક લોકો દ્વારા પોતાના આંગણે પાંચ દિવસ પહેલા અંદાજે ૩૦૦ થી વઘુ એકથી ચાર ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર…

Breaking News
0

તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક લિમીટેડનો આઈપીઓ આજે પમી સપ્ટેમ્બરના ખુલ્યો

તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક લિ.નો આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ) તા.પ મી સપ્ટેમ્બર-ર૦રર, સોમવારના ખુલ્યો છે. ઓફરમાં કુલ ૧પ,૮૪૦,૦૦૦ ઈક્વિટી શેર સામેલ છે. જે દરેકની ફેસ વેલ્યુ રૂા.૧૦ છે, જેમાં ફ્રેશ ઈશ્યુની…

Breaking News
0

બાંટવા ખાતે સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ટ્રસ્ટ દ્વારા ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે

સંત શિરોમણી સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ બાંટવા દ્વારા તા.૭-૯-ર૦રર બુધવારનાં રોજ ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજવામાં આવી રહયા છે. જેમાં ૯ દિકરીઓનાં લગ્ન તેમજ ૧૩ જનોઈનું આયોજન કરવામાં આવેલ…

1 293 294 295 296 297 1,266