Breaking News
0

દ્વારકાના ગોમતીઘાટ નજીકના દરિયામાં મુંબઈના પાંચ યાત્રાળુઓ ડૂબ્યા

દેવભૂમિ દ્વારકા પંથકમાં શુક્રવારે હાજી કીરમાણીની દરગાહ(બેટ દ્વારકા) ખાતે જામનગરના બે યુવાનો ડૂબ્યા બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કરૂણ બનાવની શાહી હજુ સુકાઈ ન હતી, ત્યાં શનિવારે…

Breaking News
0

કારમાં વિદેશી દારૂની ડીલેવરી આપવા પૂર્વે ખંભાળિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો

ખંભાળિયા નજીક જામનગર માર્ગ તરફથી આવતી એક સ્વિફ્ટ મોટરકારને એલસીબી પોલીસ સ્ટાફે અટકાવતા દારૂ ભરેલી આ કારનો ચાલક ભાગવા જતા પુલ નીચે ખાબક્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો. આ…

Breaking News
0

ખંભાળિયા : રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ

ભાણવડની તાલુકા શાળા નંબર ૩માં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચેન્સી તન્નાએ તાજેતરમાં કલા મહાકુંભમાં ભારત નાટ્યમની દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી, શાળા તથા જ્ઞાતિનું ગૌરવ વધાર્યું…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વિશ્વાસથી વિકાસ યાત્રા યોજાશે : કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થશે

ગુજરાત સરકાર દ્વારા રાજયમાં તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા તથા પ્રાંત કક્ષાના લોકાર્પણ તથા ખાતમૂહર્ત અંગે “વિશ્વાસથી વિકાસ યાત્રા’નું આયોજન થનાર છે. જે દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું…

Breaking News
0

શ્રાધ્ધપક્ષનાં પ્રારંભ સાથે દામોદર કુંડ ખાતે ભાવિકો દ્વારા પિતૃતર્પણ વિધીનાં કાર્યક્રમો

જૂનાગઢ નજીક ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા પાવનકારી પવિત્ર એવા દામોદર કુંડ ખાતે આજે વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડયા હતાં. અને શ્રાધ્ધપક્ષનાં આજે પ્રારંભ સાથે વિધી-વિધાન કરવામાં આવી રહેલ છે.…

Breaking News
0

મોંઘવારી, બેરોજગારી, રસ્તા સહિતનાં પ્રશ્ને જૂનાગઢમાં કોંગ્રેસનાં બંધને આંશીક સફળતા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં આજે બંધ એલાન અનુસાર વિવિધ શહેરોમાં બંધ પાડવામાં આવ્યું છે. તેમજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓની અટકાયત થઈ છે. આ દરમ્યાન જૂનાગઢ શહેર કોંગ્રેસ…

Breaking News
0

બિલખા કોંગ્રેસ પ્રેરીત બંધને સફળ બનાવવા નીકળેલા કોંગ્રેસનાં આગેવાનોની અટકાયત

બિલખા ખાતે આજે સરકારની નીતિઓનાં વિરોધમાં બંધનાં અપાયેલા એલાનને સફળ બનાવવા માટે નિકળેલા કોંગ્રેસનાં કાર્યકર્તા-આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, મોંઘવારી, બેરોજગારી, રસ્તાઓ સહિતનાં પ્રજાકીય પ્રશ્ને…

Breaking News
0

જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે પુનમની ભાવભેર ઉજવણી

જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે વહેલી સવારથી પુનમની ઉજવણી કરવામાં આવી રહી છે. ચેરમેન દેવનંદનદાસજી અને કોઠારી પ્રેમસ્વરૂપદાસજી તેમજ પી.પી. સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સવારથી જ પુનમની ઉજવણી…

Breaking News
0

ભુજનાં યુવાનને શોધી કાઢી જૂનાગઢ પોલીસે પરીવાર સાથે મિલન કરાવતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને…

Breaking News
0

જૂનાગઢ શનિદેવ મંદિરે ગણેશજીને ૧૦૦૦ લાડુની પ્રસાદી ધરાવાઈ

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શનિદેવ મંદિર ખાતે મહંત તુલશીનાર્થબાપુ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવેલ અને ગઈકાલે ગણપતિ દાદાને ૧૦૦૦ લાડુની પ્રસાદીનો ભોગ ચડાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેનો ભાવિકોએ દર્શન…

1 298 299 300 301 302 1,278