દ્વારકાના ગોમતીઘાટ નજીકના દરિયામાં મુંબઈના પાંચ યાત્રાળુઓ ડૂબ્યા
દેવભૂમિ દ્વારકા પંથકમાં શુક્રવારે હાજી કીરમાણીની દરગાહ(બેટ દ્વારકા) ખાતે જામનગરના બે યુવાનો ડૂબ્યા બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કરૂણ બનાવની શાહી હજુ સુકાઈ ન હતી, ત્યાં શનિવારે…