બાંટવા ખાતે સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ટ્રસ્ટ દ્વારા ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે
સંત શિરોમણી સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ બાંટવા દ્વારા તા.૭-૯-ર૦રર બુધવારનાં રોજ ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજવામાં આવી રહયા છે. જેમાં ૯ દિકરીઓનાં લગ્ન તેમજ ૧૩ જનોઈનું આયોજન કરવામાં આવેલ…