Breaking News
0

બાંટવા ખાતે સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ટ્રસ્ટ દ્વારા ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે

સંત શિરોમણી સ્વામી લીલાશાહ સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ બાંટવા દ્વારા તા.૭-૯-ર૦રર બુધવારનાં રોજ ૬ઠ્ઠા સમૂહ લગ્ન યોજવામાં આવી રહયા છે. જેમાં ૯ દિકરીઓનાં લગ્ન તેમજ ૧૩ જનોઈનું આયોજન કરવામાં આવેલ…

Breaking News
0

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા જૂનાગઢમાં ૩૦૦૦ કર્મચારીઓની જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો માટે મહારેલી યોજાઇ

જૂની પેન્શન યોજના પૂર્નઃ લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોની માંગ સાથે તમામ સરકારી કર્મચારીઓના હિતમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચો શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ દ્વારા ત્રીજા તબક્કાનું આંદોલન જાહેર કરવામાં આવ્યું છે.…

Breaking News
0

પ્રજાકિય પ્રશ્નોએ કોંગ્રેસનું ૧૦મી સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન

આણંદ કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ સોઢાનાં જન્મદિન નિમિતે ઉમા ભવન ખાતે આયોજીત આણંદ વિધાનસભાનાં કાર્યકરોનું એક સંમેલન મધ્ય ઝોન પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ પ્રસંગે કાર્યકરોને સંબોધતા મધ્ય ગુજરાતનાં…

Breaking News
0

સમર્પિત વ્યકિતત્વ – રતુભાઈ અદાણી

રતુભાઇ અદાણીએ ગાંધીજીની હાકલ સાંભળીને માત્ર ૧૬ વર્ષની તરૂણ વયે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. અનેક સંઘર્ષો વેઠ્‌યા, અનેક યાતનાઓ સહન કરી, અંગ્રેજાેની કષ્ટદાયક જેલોમાં જેલવાસ કર્યો અને સત્યાગ્રહની તહકુબી દરમ્યાન ગાંધીજીનો…

Breaking News
0

કેશોદના મોટી ઘંસારી ગામે અન્નકુટ દર્શનનું આયોજન

કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામે યુવા રાજપુત સમાજ મહીલાઓ દ્વારા રાજપુત સમાજ મુકામે બે વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચ દિવસ સુધી દરરોજ સવાર-સાંજ આરતી, થાળ, સત્સંગ,…

Breaking News
0

ઉના : રામજી મંદિર શેરીમાં ગણેશોત્સવની ઉજવણી

શ્રી રામજીમંદિર શેરી ગણેશ ઉત્સવ મિત્ર મંડળ-ઉના દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી શ્રી ગણેશ ઉત્સવ ઉજવાય છે. અહી શ્રી રામજીમંદિર શેરીમાં ગણપતિ બાપાનું એટલું સત છે કે, જે લોકો અહી માનતા…

Breaking News
0

માંગરોળ અનુસૂચિત જાતી સમાજ પ્રમુખની નિમણુંક

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અનુસૂચિતજાતીના પ્રમુખ તરીકે મનીષભાઈ ગોહેલની વરણી કરવામાં આવેલ છે. જેમાં ગામડાઓમાંથી અને શહેરના તમામ લોકોએ મનીષભાઈ ગોહેલની વરણી કરતા તાળીઓથી વધાવ્યા હતા અને સમાજના આગેવાનો દ્વારા…

Breaking News
0

ભેસાણ નજીક ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘની ચિંતન શિબિર યોજાઇ

ગુજરાત એસ.ટી. નિવૃત કર્મચારી સંઘ દ્વારા ભેસાણ નજીક પરબધામ ખાતે ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજાઇ હતી. તા.૩ થી તા.૫ સુધી એસ.ટી.ના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત કર્મચારીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો.…

Breaking News
0

કેશોદમાં જલારામ મંદિરે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

કેશોદમાં જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેમ્પમાં ૭૦ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૨૫ દર્દીઓને રાજકોટ…

Breaking News
0

ભાણવડ પંથકમાં લમ્પીના કારણે મૃત્યું પામેલા મોટી સંખ્યામાં ગૌવંશના રઝળતા મૃતદેહો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પહેલા વ્યાપક પ્રમાણમાં વકરેલા લમ્પી વાયરસ રોગચાળાના કારણે ખંભાળિયા સહિત અનેક વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશના મોત નીપજ્યા છે. ત્યારે ભાણવડ તાલુકામાં લમ્પીના કારણે ખૂબ…

1 305 306 307 308 309 1,277