બિલખાનાં રાવત સાગર તળાવમાં નવા નીરનાં આગેવાનો દ્વારા વધામણા કરાયા
બિલખા પંથકમાં ખુબ સારો વરસાદ થતાં બિલખાની જનતાને પીવાનું પાણી પુરૂ પાડતું રાવત સાગર તળાવ ઓવરફલો થયેલ છે. જેના લીધે બિલખાની જનતાની પીવાનાં પાણીની સમસ્યા હલ થઈ ગઈ હોય બિલખા…
બિલખા પંથકમાં ખુબ સારો વરસાદ થતાં બિલખાની જનતાને પીવાનું પાણી પુરૂ પાડતું રાવત સાગર તળાવ ઓવરફલો થયેલ છે. જેના લીધે બિલખાની જનતાની પીવાનાં પાણીની સમસ્યા હલ થઈ ગઈ હોય બિલખા…
બિલખા ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ પૂ. ગુરૂદેવ શ્રી નથુરામ શર્માજીનાં આશ્રમમાં જૂનાગઢનાં ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત શ્લોક પઠનની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અનેક ખાનગી તેમજ સરકારી શાળાનાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જાે કે, ગઈકાલે રવિવારે આખો દિવસ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ બરકરાર રહ્યો હતો. ખંભાળિયા તાલુકામાં પણ રવિવારે વાદળછાયા વાતાવરણ…
ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા સાથે સમગ્ર રાજ્યમાં ગૌવંશ માટે જીવલેણ સાબિત થયેલો લમ્પી વાયરસ રોગ હાલ મહામારી જેવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ રોગના કારણે ખંભાળિયા સહિત જિલ્લામાં અનેક…
ખંભાળિયામાં જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ સાથે જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ – હોમીઓપેથીનો સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ તથા વિનામૂલ્યે દવા વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામના એક મહિલાની હત્યા કરી, આ મૃત્યુંને કુદરતી મૃત્યુંમાં ખપાવી દેવાના બનાવમાં પોલીસે તાકીદની અને ઊંડાણપૂર્વકની કાર્યવાહી કરી, આ પ્રકરણમાં મૃતક મહિલાના સગાભાઈ તથા…
જૂનાગઢ હવામાન વિભાગે સર્જાયેલા લો-પ્રેશરનાં કારણે આજ તા. ર૩ થી ર૭ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આજે જૂનાગઢ સહિત સોરઠ જીલ્લામાં મેઘાડંબરની વચે સવારથી જ વરસાદનાં હળવાથી…
જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામની સીમમાં આવેલા એક ફાર્મમાં તાલુકા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૯ શખ્સોને જુગાર અંતર્ગત ઝડપી લઈ કુલ રૂા. ૭ર૦૭૪૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે…
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જૂનાગઢનાં જાગૃત નાગરીક હરેશ બાટવીયાએ એક પત્ર પાઠવ્યો છે અને નરસિંહ મહેતાની નગરી એવા જૂનાગઢ શહેરમાં ફરવાલાયક સ્થળોને વિકસાવવામાં આવી રહેલ છે. સરકાર દ્વારા ગિરનાર રોપ-વે…
વિસાવદર પાસે સતાધાર રોડ ઉપર ગઈકાલે શુક્રવારે સાંજે ૭ વાગ્યે આર્યસમાજ સામે આવેલ પુલ ઉપરથી એક ટ્રક પુલ નીચે ખાબકતા રોડ ઉપર દોડધામ મચી ગઇ હતી. સદ્દનસીબે કોઇ જ જાનહાની…