Breaking News
0

બિલખાનાં રાવતપરા વિસ્તારમાંથી વધુ એક દિપડો પાંજરે પુરાયો

બિલખાનાં રાવતપરા વિસ્તારમાંથી વધુ એક દિપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બિલખાનાં રાવતપરા વિસ્તારમાં દિપડાનાં આંટાફેરા વધ્યા હોય લોકોમાં ભયનો માહોલ છવાયેલો હોય અગાઉ એક દિપડો પાંજરે પુરાયા…

Breaking News
0

વિસાવદર ખિલખીલાટ એમ્બ્યુલન્સનાં ડ્રાઈવરે સાહેબોનાં ત્રાસથી દવા પી જીવન ટુંકાવી લેતા અરેરાટી

વિસાવદર ખિલખીલાટ એમ્બ્યુલન્સનાં ડ્રાઈવરે સાહેબોનાં ત્રાસથી ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવીલમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજયું હતું. આ બનાવથી અરેરાટી પ્રસરી હતી. કેશોદ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદર ખિલખીલાટ…

Breaking News
0

યુવતીને પુત્ર ભગાડી જતાં ત્રણ શખ્સોએ તેનાં પિતાને આડેધડ ઢીબી નાંખ્યા !

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર મારામારીની ઘટના બની હતી. જૂનાગઢ બી ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં ઝાંઝરડા રોડ મહેશનગર આસુતોષ ટેનામેન્ટસમાં રહેતા ફરીયાદી જયસુખભાઈ ભાણજીભાઈ કારીયા (ઉ.વ. ૬ર)નો દિકરો આરોપી…

Breaking News
0

પાકિસ્તાન જેલમાં બંદીવાન ગીર સોમનાથ જીલ્લાનાં માછીમારનું બિમારી સબબ બાર દિવસ પહેલાં મૃત્યું થયું

પાકિસ્તાન જેલમાં બંદીવાન ૬૪૦ થી વધુ ભારતીય માછીમારો પૈકીના ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ગરાળ ગામના માછીમારનું બિમારી સબબ પાકિસ્તાનની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન બાર દિવસ પહેલા મૃત્યું થયું હોવાના સમાચાર…

Breaking News
0

સુત્રાપાડા ખાતે પૂર્વ મંત્રીના પુત્રની પુણ્યતિથિએ પુષ્પાંજલિ, નેત્રયજ્ઞ કેમ્પ અને ગાયત્રી યજ્ઞનાં કાર્યક્રમ યોજાયા

રાજય સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી એવા સોમનાથ જિલ્લાના વતની જશાભાઈ બારડના નાના પુત્ર અને ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી દિલીપસીંહ બારડના ભાઈ સ્વ. ડો.ભરતભાઈ બારડનું વર્ષો અગાઉ ગોવાના દરીયામાં અકસ્માતે…

Breaking News
0

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સૌરાષ્ટ્ર સંભાગની બેઠક રાજકોટ ખાતે યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પહેલી ઓગષ્ટના દિવસે સમગ્ર ભારતમાં દોઢ લાખથી વધુ શાળાઓમાં ભારત માતાનું પૂજન, વીર શહીદ પરિવારોનું સન્માન તેમજ સૈનિક પરિવારોનું…

Breaking News
0

મેંદરડાનો મધુવંતી ડેમ સૌની યોજના થકી જળરાશીથી ભરવામાં આવશે

મેંદરડાનો મધુવંતી ડેમ સૌની યોજનાના મધ્યમથી ભરવામાં આવશે. જેથી આવનારા સમયમાં આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇનો ખૂબ મોટો ફાયદો થવાની સાથે ભુગર્ભ જળનું સ્તર પણ ઉંચુ આવશે. તેમ જિલ્લા પંચાયતના સદસ્ય…

Breaking News
0

સહકારી નેતા દિલીપ સંઘાણીની કેન્દ્ર સરકાર રચિત MSP સમિતિમાં ખેડૂત સમૂહના પ્રતિનિધિ તરીકે નિમણૂંક

કેન્દ્ર સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા પાડેલ અધિસુચના દ્વારા જાહેર કરેલ MSP સમિતિ માં ખેડૂત સમૂહના પ્રતિનિધિ તરીકે ઈફકોના ચેરમેન તેમજ રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીની નિમણૂંક…

Breaking News
0

કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર પાંચાણીનો આજે જન્મ દિવસ

કેશોદ કોંગ્રેસ પરિવારમાં આગવું નામ ધરાવતા અને કોંગ્રેસને કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તારમાં જેમણે પોતાના અથાગ પ્રયત્નોથી કોંગ્રેસ પરિવારનું નામ રોશન કર્યુ છે એવા કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર…

Breaking News
0

દ્વારકા : પોસ્ટ ઓફીસમાં પ્રથમ માહિતી અધિકારી દ્વારા આર.ટી.આઈ. અરજી સ્વીકારવાનો ઇન્કાર

પ્રજાને જરૂરી કોઈપણ કચેરીના વહિવટની જાણકારી મેળવવાના અધિકાર હેઠળ બનેલ માહિતી અધિકાર ૨૦૦૫માં દરેક કચેરીના જવાબદાર અધિકારી પ્રથમ માહિતી અધિકારી હોય છે. ત્યારે ઓખાની પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર દ્વારા જ…

1 351 352 353 354 355 1,276