દ્વારકા ખાતે પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિરમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી
દ્વારકા ખાતે શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિર(રામધૂન)માં અષાઢ સુદ-૧પને બુધવારનાં રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો. નામનિષ્ઠ સંત પૂ.પ્રેમભિક્ષુજી મહારજને તેમનાં ગુરૂ શ્રી કાશ્મીરીબાબા પ્રત્યે…