જૂનાગઢ કૃષિ યુનિ.નાં ડો. જી.આર. ગોહિલને નિવૃતિ વિદાયમાન અપાયું
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીમાંથી વયનિવૃત્તિના કારણે તારીખ ૩૦-૬-૨૦૨૨નાં રોજ ડો. જી.આર. ગોહિલ નિવૃત થયા છે. તેઓની ૩૮ વર્ષની કારકીદીમાં ધોકડવા, જામનગર, સાગડીવીડી ફાર્મ, સીબીએફ ફાર્મ,…