જૂનાગઢ જીલ્લામાં લોકસભાની ચૂંટણી અંગે તંત્ર સજ્જ
જીલ્લામાં ૧૩૩પ મતદાન મથકો ઉપર મતદાન થશે : ચૂંટણલક્ષી કામગીરી માટે ૧૯ નોડલ ઓફિસરોની નિમણુંક કરાઈ ગત શનિવારે દેશના મુખ્ય ચૂંટણીપંચ દ્વારા સામાન્ય લોકસભાની ચૂંટણી ર૦ર૪ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં…
જીલ્લામાં ૧૩૩પ મતદાન મથકો ઉપર મતદાન થશે : ચૂંટણલક્ષી કામગીરી માટે ૧૯ નોડલ ઓફિસરોની નિમણુંક કરાઈ ગત શનિવારે દેશના મુખ્ય ચૂંટણીપંચ દ્વારા સામાન્ય લોકસભાની ચૂંટણી ર૦ર૪ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં…
આગામી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્યારે જૂનાગઢ લોકસભાની બેઠક માટે પણ તડામાર તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. દરમ્યાન આ વખતની…
પ્રભુ સ્મરણ કરવું અને સેવાના કાર્યો કરવા એ અમારૂ કાર્ય છે : પૂ. બાપુ આગામી લોકસભાની ચૂંટણી અંગેની પ્રક્રિયા જાહેરનામા બહાર પાડતાની સાથે જ શરૂ થઈ ગઈ છે ત્યારે મહત્વની…
વિસાવદર તાલુકાના ભલગામની સીમમાં હજારો મેટ્રીક ટન ખનીજ ચોરી થઈ રહ્યાની બાતમી જીલ્લા પોલીસની ટીમોએ જૂનાગઢ ખાણ ખનીજ ખાતાને આપતા આખરે રોયલ્ટી ઈન્સ્પેકટર સહિતની ટીમે પોલીસને સાથે રાખીને રેડ કરવી…
જૂનાગઢમાં જાેષીપરા નંદનવન રોડ, અનુરાધા પાર્ક, પ્લોટ નં-ર૧/રર નજીક બનેલા એક બનાવમાં મોટરસાઈકલ સાઈડમાં ચલાવવાનું કહી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે ત્રણ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ…
માણાવદર તાલુકાના ઉંટડી ગામે રહેતા કાંતીલાલ મોહનભાઈ ફળદુ(ઉ.વ.૬૬)એ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ઉંટડી ગામની સીમમાં બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદીએ તેના ગામના…
ચુવાળીયા કોળી સમાજની દિકરીઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા તેમજ કન્યા કેળવણીના શુભ આશયથી આગામી સમયમાં રાજકોટ ખાતે રૂપિયા દસ કરોડના ખર્ચે અતિ ભવ્ય ચુવાળીયા કોળી સમાજ કન્યા છાત્રાલય બનાવવા માટે…
આગામી લોકસભા ચૂંટણી અને હોળીના તહેવારો અંગે પોલીસ સર્તક-સજાગ હોઈ આજે સવારે ૭ઃ૩૦ વાગ્યે દારૂ ભરેલ કાર સહિત એક આરોપીને ઝડપી પાડેલ છે. વિગત એમ છે કે પ્રભાસ-પોલીસ થાણાથી ર…
ભવનાથ તળેટી સહિત ગુજરાતમાં આવેલા ભારતી આશ્રમના માલીકી હક્ક બાબતનો વિવાદ હજુ થાળે પડયો નથી, સંત સમાજ અને સેવક ગણમાં ભારે ચર્ચા જૂનાગઢ નજીક આવેલા ભવનાથ વિસ્તારમાં ભારતી આશ્રમ નામની…
જૂનાગઢ મહાનગપાલિકાના કમિશ્નર ડો. ઓમપ્રકાશની સુચના અનુસાર મિલ્કતવેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. ઘણા લાંબા સમયથી બાકી લ્હેણી રકમ વાળી ૮ મિલ્કતોને સીલ કરેલ…